શા માટે રાખવા જોઈએ શ્રાવણ માસમાં ઉપવાસ? ધાર્મિક, વૈજ્ઞાનિક અને આયુર્વેદિક રહસ્યો (Shravan Month)
શ્રાવણ માસ (Shravan Month)... એક એવો સમયગાળો જ્યારે પ્રકૃતિ પણ ભક્તિના રંગે રંગાયેલી લાગે છે. ધરતી પર મેઘરાજાની કૃપા વરસે છે, વાતાવરણ શીતળ બને છે અને ભક્તોના હૃદયમાં ભગવાન શિવ માટે અપાર શ્રદ્ધા…